Site icon

શું વાત છે? આઝાદી પછી છેક અત્યારે આ ૨૩ ગામમાં ચૂંટણી થઈ રહી છે – જાણો ચોંકાવનારો કિસ્સો

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

આઝાદીના ૭૩ વર્ષ બાદ વનટાંગિયા ગામમાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. ૨૦૧૭ પહેલાં વનટાંગિયા ગામ રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો ધરાવતા નહતા. સરકારની કોઈ યોજનાઓનો લાભ તેમને મળતો ન હતો. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને રાજસ્વ ગામનો દરજ્જો આપ્યો અને સરકારની યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચાડ્યો. હવે ગોરખપુર અને મહારાજગંજના ૨૩ વનટાંગિયા ગામમાં પ્રથમ વખત ચુંટણી થશે અને ત્યાના લોકો પોતાના ગામની સરકાર બનાવી શકશે. જેમાં ગોરખપુરના પાંચ અને મહારાજગંજના ૧૮ ગામનો સમાવેશ થાય છે.

 

વનટાંગિયા ગામ અંગ્રેજોના શાસન વખતે ૧૯૧૮ આસપાસ સ્થાપવામાં આવ્યા હતા. આ ગામો સ્થાવનો હેતુ વૃક્ષારોપણ કરી વનક્ષેત્રને વધારવાનો હતો. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ઉપલબ્ધ જગ્યામાં ખેતી છે.  ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ હમેશાં દિવાળી અહીં ઉજવે છે.

 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version