Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાને વધુ એક ઝટકો- આ પૂર્વ સાંસદે નેતા પદેથી ધરી દીધું રાજીનામું- લગાવ્યા મોટા આક્ષેપ 

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના(shivsena)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Channel

શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે(Anandrao Adsule) શિવસેનાના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. 

આનંદરાવ અડસુલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા(resignation)નો પત્ર મોકલ્યો છે.

પત્રમાં આનંદરાવ અડસુલે આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ તેમની માંદગી દરમિયાન ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં પણ લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની સિટી બેંક કૌભાંડમાં ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version