Site icon

 પંજાબમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ મંત્રી જોગિંદર સિંહ માન ‘હાથ’ છોડી ‘આ’ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

પંજાબ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર  થતા જ પક્ષપલટોનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.

આ જ ક્રમમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોગિંદર સિંહ માને કોંગ્રેસ પાર્ટી છોડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

તેઓ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે જોગિંદર સિંહ માન પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહના ભત્રીજા છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version