Site icon News Continuous Bureau | Mumbai

રેમડીસીવીર ની રામાયણ : આ શહેર માં લોકોએ પ્રશાસન ની કચેરી ને ઘેરો ઘાલ્યો. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,15 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

   મહારાષ્ટ્રમાં આજથી સખ્ત પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં કોરોના દર્દીઓના પરિવારજનો  રેમડેસીવીર ઈન્જેકશન  માટે શેરીઓમાં ઉતરી આવ્યા હતા.

     મહારાષ્ટ્રના પુના શહેરમાં આજે સવારે કોરોના દર્દીઓના સબંધીઓ રેમડેસીવીર ઈન્જેકશનના અછતના મુદ્દે કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પરિણામે વહીવટીતંત્ર તેની પકડ ગુમાવી ચૂક્યું છે.શહેરમાં દર્દીઓના પરિવારજનો ને કલાકોના કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઈન્જેકશન મળતાં નથી.આથી રોષે ભરાયેલા સંબંધીઓ રસ્તા પર આવી ગયા અને વહેલી સવારે જિલ્લા અધિકારી ના ઓફિસ પરિસરમાં ભેગા થઇ ગયા.

નિયમ ભંગ કરશો તો થશે કડક કાર્યવાહી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોલીસ વિભાગ સાથે વાત કરી.

    જોકે અચાનક હંગામો થતાં પોલીસની ઊંઘ ઉડી ગયી હતી. તુરંત બંડગાર્ડન પોલીસ અને વરિષ્ઠ પોલીસ  અહીં દોડી આવ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હવે જિલ્લા પ્રશાસનનો સંપર્ક શરૂ કરી દીધો છે. કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે આ નાગરિકો સાથે વાત કરે તે માટે પ્રયાસો પણ  કરવામાં આવી રહ્યા છે.

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version