Site icon

ખેડૂતોએ ભલે દિલ્હી બોર્ડર ખાલી કરી, પરંતુ આ વર્ષે ટ્રાફિક માટે હાઈવે નહીં ખોલી શકાય, આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

સરકાર સાથેની સમજૂતી બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ચૂક્યું હોય, પરંતુ દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે છે. 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું કે દિલ્હી અને ગાઝિયાબાદને જોડતી ગાઝીપુર બોર્ડર અને નેશનલ હાઈવે 44 પરની સિંઘુ બોર્ડરને ફરી શરૂ કરવામાં હજુ થોડા દિવસો લાગશે. 

જાન્યુઆરીમાં જ ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આનું કારણ એ છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે કેટલાક પાક્કા બેરિકોડ લગાવ્યા હતા. 

હવે તેને હટાવવા અને પછી સંપૂર્ણ નિરીક્ષણ બાદ બોર્ડર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, બેંગલુરુમાં ચાલી રહી હતી સારવાર

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version