Site icon

મહારાષ્ટ્રમાં હવે ચોમાસાનું પાણી હાઈવે પર નહીં ભરાય, કેન્દ્રીય મંત્રીએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં જે વિસ્તારમાં કાયમી રીતે ચોમાસામાં પૂરનાં પાણી ભરાવાની સમસ્યા રહી છે એ વિસ્તારમાં હવે રસ્તા પર પૂરનાં પાણી ભરાય નહીં એ મુજબના રસ્તા બાંધવાની જાહેરાત કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી છે.

ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

રાજ્યના સતારા, સાંગલી અને કોલ્હાપુરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરની સમસ્યા કાયમી રહી છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં રહેલા રસ્તા – નૅશનલ હાઈવેની ઊંચાઈ વધારવામાં આવવાની છે. જેથી કરીને પર પૂરનાં પાણી ભરાઈને વાહનવ્યવહાર માટે રસ્તા બંધ થાય નહીં. ખાસ કરીને પૂરનાં પાણીને કારણે નૅશનલ હાઈવે ટ્રાફિક માટે બંધ થાય નહીં માટે નૅશનલ હાઈવેના બાંધકામમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નીતિન ગડકરીએ કહ્યું હતું.

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version