Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના આ પૂર્વ IAS અધિકારીનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનાના કારણે લખનૌમાં નિધન થયું છે. 

તેઓ કોરોના સંક્રમિત થયા બાદ 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. 

Join Our WhatsApp Community

જોકે સારવાર દરમિયાન તેઓ કોરોના સામેની જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે તેઓ IASમાંથી રાજીનામું આપ્યા બાદ હોટેલ વ્યવસાયમાં સક્રિય હતા. આ ઉપરાંત તેમણે જાનો દુનિયા નામની ન્યૂઝચેનલ પણ શરૂ કરી હતી.

મુંબઈમાં લોકડાઉન નો સવળો અસર, પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યા છે. જુઓ પ્રત્યેક દિવસ ના આંકડા. મુંબઈ વહેલું મુક્ત થશે.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version