Site icon

મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ, અત્યાર સુધીમાં આટલા ટકા વસતિનું થયું પૂર્ણપણે રસીકરણ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર  

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર તેની 40 ટકા વસતિનું પૂર્ણપણે રસીકરણ કરવાની ત્યારે મુંબઇ 70 ટકા લોકોને બંને ડોઝ આપવાની કામગીરી પૂરી કરવાની નજીકમાં છે. 

ગઇ કાલ સુધીમાં રાજ્યમાં 10.8 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હતા. આમાંના બે ડોઝ 3.6 કરોડ લોકોને તો 7.2 કરોડ લાભાર્થીઓને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો. 

હાલમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતથી આઠ લાખ લોકોને રસી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં તહેવારોની મોસમ શરૂ થતા બીજો ડોઝ આપવાની કામગીરી ધીમી પડી હતી. 

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા પર લાગી શકે છે અંતિમ મહોર
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version