ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય. ૧૦ મી અને ૧૨ મી ની પરીક્ષાઓ મોકુફ. જાણો વિગત

by Dr. Mayur Parikh

ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત કરી છે.

આગામી 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે

આ સિવાય ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

ગુજરાત ભાજપ અધ્યક્ષ પાસે રેમડેસિવર આવ્યા ક્યાંથી? હવે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More