મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન સંદર્ભે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે ચાર પાનાંનુ એક પરિપત્ર જાહેર કર્યું છે. આ પરિપત્ર માં લોકોના તમામ સવાલોના જવાબ છે. વાંચો પરિપત્ર અહીં…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે કઇ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની છૂટ છે અને કઇ વ્યક્તિને નહીં. આ સંદર્ભે ગેરસમજ ફેલાઈ હતી તે એક પછી પત્રના માધ્યમથી દૂર કરવામાં આવ્યું છે.

આ રહ્યું પરીપત્ર..

ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય. ૧૦ મી અને ૧૨ મી ની પરીક્ષાઓ મોકુફ. જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More