Site icon News Continuous Bureau | Mumbai

દુષ્કાળના ભણકારા! ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ આટલા મીટર ઓછું પાણી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. 

હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. 

પાણી ડેમમાં ઓછું હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે.

નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ છે. 

નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો હોવા છતાં જો વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. 

ઉલેખનીય છે છેલ્લા બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી. 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version