Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ શાસિત આ રાજ્યના ગૃહ મંત્રીની તબિયત બગડી, ઑક્સિજન લેવલમાં થયો ઘટાડો; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

હરિયાણા સરકારમાં ગૃહ મંત્રી અનિલ વિજની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ઑક્સિજન લેવલ ઓછુ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનિલ વિજને હવે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

અનિલ વિજની તબિયત ખરાબ થવાના કારણે શનિવારે લગાવવામાં આવેલા જનતા દરબારને રદ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ અનિલ વિજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. અનિલ વિજ વેક્સિનના ટ્રાયલમાં સામેલ થઈ ચૂક્યા છે. વેક્સિન લગાવ્યા બાદ પણ તેમની તબિયત લથડી હતી.

જોકે, છેલ્લા કેટલાક દિવસથી તેઓ સતત એક્ટિવ હતા પરંતુ હવે એકવાર ફરી તબિયત ખરાબ થવાના કારણે તેઓ વિધાનસભાનુ સત્ર મિસ કરી શકે છે.

દેશભરના ઝવેરીઓએ આ માગણીને લઈને 23 ઑગસ્ટના જાહેર કરી ટોકન સ્ટ્રાઇક; જાણો વિગત

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version