Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ જેલમાં વાયરસનો કહેર, મહારાષ્ટ્રના 17,000 કેદીઓની પેરોલ પર મુક્તી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 મે 2020 

મુંબઇની આર્થર રોડ જેલમાંથી મહારાષ્ટ્ર ભરના 17000 સકારાત્મક અને સારું વર્તન કરનારા કેદીઓને કોરોનાને પગલે પેરોલ પર જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં તાજેતરમાં  કોરોનાના સંક્રમણના ઘણા કેસ નોંધાયા હતા અને મુંબઈના ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતા . આથી જ ભીડભાડવાળી આ બંને જેલોમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ વધી ગયું હતું.  જે બાદ વિવિધ ધારા અને કાનૂન હેઠળ આવરી લઈ, એમપીઆઈડી, એમએમકોકા, યુએપીએ, પીએમએલએ સહિતના ખાસ કાયદા હેઠળ ગુનેગારોને  લાભ આપી,  કોવિડ -19 લોકડાઉન દરમિયાન કટોકટીના આધારે મુક્ત કરવામાં આવે છે..

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version