Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ જેલમાં વાયરસનો કહેર, મહારાષ્ટ્રના 17,000 કેદીઓની પેરોલ પર મુક્તી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 મે 2020 

મુંબઇની આર્થર રોડ જેલમાંથી મહારાષ્ટ્ર ભરના 17000 સકારાત્મક અને સારું વર્તન કરનારા કેદીઓને કોરોનાને પગલે પેરોલ પર જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં તાજેતરમાં  કોરોનાના સંક્રમણના ઘણા કેસ નોંધાયા હતા અને મુંબઈના ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતા . આથી જ ભીડભાડવાળી આ બંને જેલોમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ વધી ગયું હતું.  જે બાદ વિવિધ ધારા અને કાનૂન હેઠળ આવરી લઈ, એમપીઆઈડી, એમએમકોકા, યુએપીએ, પીએમએલએ સહિતના ખાસ કાયદા હેઠળ ગુનેગારોને  લાભ આપી,  કોવિડ -19 લોકડાઉન દરમિયાન કટોકટીના આધારે મુક્ત કરવામાં આવે છે..

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version