Site icon News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશમાં હોનારત : કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, આટલા લોકોને કરાયા રેસ્ક્યુ ; શોધ અને બચાવ કામગીરી ચાલુ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 

આ ઉપરાંત 13 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. 

જોકે હજુ પણ બચાવ રાહત કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી રહી છે. 

દૂર્ઘટનાને કારણે અત્યારે નેશનલ હાઈ-વે પાંચ ઉપર વાહનોની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

દરમિયાન અધિકારીઓ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના આઠમું પાસ મિકેનિકે બનાવ્યું હેલિકૉપ્ટર, પરંતુ ટેસ્ટિંગમાં જ પંખો તૂટતાં મોત; જુઓ વીડિયો

Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Maharashtra MLC Election Result 2026। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ! વોટિંગ પહેલા જ ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા, જાણો કયા વિસ્તારોમાં મળી જીત.
Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી
MumbaiPune Missing Link। મુંબઈપુણે મિસિંગ લિંક પર રીલ્સ બનાવવી પડશે મોંઘી ગાડી ઉભી રાખી તો પોલીસ ખાલી કરી દેશે ખિસ્સું
Exit mobile version