Site icon

મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના રસીના માત્ર એક ડોઝથી સંતુષ્ટ, બીજા ડોઝથી મોં ફેરવી લેનારા લોકોની સંખ્યા લાખોમાં છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના 90 લાખથી વધુ નાગરિકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.

 રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 41 છે, જ્યારે પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 80% છે.

રાજ્યમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. તેનું કારણ એ છે કે લોકોએ દિવાળી પછી રસીકરણ તરફ મોં ફેરવી લીધું છે. 

કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ કેટલાક લોકો બીજો ડોઝ લેતા ખચકાય છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે. 

નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોનની સારવાર માટે રસીકરણ એ સૌથી અસરકારક રીતોમાંની એક છે.

ડિસેમ્બરમાં શિવસેના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર લાવીને ભાજપના આ નેતાએ આપી ધમકી. જાણો વિગત

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version