Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં નવી એજ્યુકેશન પોલિસી, આ યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં આટલી વાર થઈ શકશે એડમિશન પ્રક્રિયા; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર. 

ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, નવી એજ્યુકેશન પોલીસીના લાગુ કરવાની સાથે જ યુનિવર્સિટીઓ પણ એકેડેમિક યરમાં બદલાવ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યમાં પહેલીવાર વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો સૌથી વધુ ફાયદો વિદેશથી આવનારા અને જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને થશે. 

આ ઉપરાંત મોડા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પણ એક વધુ વિકલ્પ મળશે. શરુઆતના તબક્કામાં કુલ ૧૫ પ્રોફેશનલ કોર્સની ૫૦૦થી વધુ સીટો પર વિન્ટર પ્રવેશ અપાશે. વિદેશથી અભ્યાસ કરીને આવીને જો કોઇને અહીંના અભ્યાસમાં જોડાવવું હોય તો તેણે ત્રણથી ચાર મહિનાની રાહ જોવી પડે છે. આવી જ રીતે જો કોઇને વિદેશ અભ્યાસમાં જવું હોય તો પણ આપણા શૈક્ષણિક વર્ષ અને વિદેશની યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષમાં ગેપ જોવા મળે છે. આ સમય વિદ્યાર્થીઓનો ન બગડે તે માટે હવે ગુજરાત યુનિવર્સિટી મે અને જુન ઉપરાંત ફેબ્રુઆરીમાં એમ બે વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. તમામ કોર્સ પાર્ટ ટાઇમ નહી પરંતુ ફુલ ટાઇમ શરૂ કરવામાં આવનાર છે.

 ડીલ ફાઈનલ થઈ, ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદી રહ્યો છે આ દેશ, કર્યા આટલા મિલિયન ડોલરના સોદા પર હસ્તાક્ષર

યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ વિદેશમાં અભ્યાસ કરીને અહીં અભ્યાસમાં જોડાવા ઈચ્છે છે તો તેણે ત્રણથી ચાર મહિના રાહ જોવી પડશે. એ જ રીતે, જો કોઈને વિદેશમાં અભ્યાસ કરવો હોય તો પણ આપણા શૈક્ષણિક વર્ષ અને વિદેશી યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષ વચ્ચે અંતર છે. વિદ્યાર્થીઓનો આ સમય વેડફાય નહીં તે માટે ગુજરાત યુનિવર્સિટી હવે મે-જૂન ઉપરાંત ફેબ્રુઆરીમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version