Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે.    

મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને કહ્યું, "હું હજી પણ અજિત પવાર અને બાળાસાહેબ થોરાટ સાથે બેઠો છું. હું ક્યાંય નથી જતો."  

Join Our WhatsApp Channel

ભાજપ સાથે 30 વર્ષના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતાં સીએમ ઠાકરેએ કહ્યું કે, "જ્યારે ભાજપ સાથે 30 વર્ષમાં કંઈ થયું ન હતું, ત્યારે હવે કોઈ સંભાવના નથી."

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં અટકળો વચ્ચે, મુખ્યમંત્રીની ટિપ્પણીઓને નજીકના ભવિષ્યમાં ભાજપ સાથેના સંભવિત જોડાણની તમામ અટકળોને પૂર્ણવિરામ તરીકે જોવામાં આવી રહી છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version