Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કેટલા હિન્દુઓએ કર્યું સ્થળાંતર? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હટાવ્યા બાદ રાજ્યની સ્થિતિમાં સુધારા પર કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. 

કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ ઘાટીમાંથી કોઈ કાશ્મીરી પંડિત કે હિન્દુઓનું સ્થળાંતર થયું નથી. 

આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ અલગ-અલગ ઓપરેશન અને એન્કાઉન્ટરમાં 366 આતંકીઓને ઠાર કર્યા છે.

સાથે જ અત્યાર સુધીમાં 96 નાગરિકોના મોત થયા છે, જ્યારે 81 સુરક્ષા દળોના જવાનો શહીદ થયા છે.

અપને જણાવી દઈએ કે આ આંકડા નવેમ્બર 2021ના છે.

ડિજિટલ ભારત: યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ચાર વર્ષમાં થયો 70 ગણો વધારો
 

Maharashtra Heatwave Alert મહારાષ્ટ્ર પર મોટું સંકટ, અતિ મહત્વના કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો, આ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર
Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Exit mobile version