Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કેટલા હિન્દુઓએ કર્યું સ્થળાંતર? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હટાવ્યા બાદ રાજ્યની સ્થિતિમાં સુધારા પર કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. 

કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ ઘાટીમાંથી કોઈ કાશ્મીરી પંડિત કે હિન્દુઓનું સ્થળાંતર થયું નથી. 

આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ અલગ-અલગ ઓપરેશન અને એન્કાઉન્ટરમાં 366 આતંકીઓને ઠાર કર્યા છે.

સાથે જ અત્યાર સુધીમાં 96 નાગરિકોના મોત થયા છે, જ્યારે 81 સુરક્ષા દળોના જવાનો શહીદ થયા છે.

અપને જણાવી દઈએ કે આ આંકડા નવેમ્બર 2021ના છે.

ડિજિટલ ભારત: યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ચાર વર્ષમાં થયો 70 ગણો વધારો
 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version