News Continuous Bureau | Mumbai
- ઉમેદવારો હેલ્પડેસ્ક નંબર ૯૪૨૭૯૮૧૨૮૦, ૯૧૩૦૧૫૬૫૩૯ પરથી માહિતી મેળવી શકશે
Jawahar Navodaya Vidyalaya: જવાહર નવોદય વિદ્યાલય લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષા ૨૦૨૫ ધોરણ ૯ અને ૧૧ (XI) માં લેટરલ એન્ટ્રી મોડ દ્વારા ખાલી બેઠકોના પ્રવેશ માટે તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા ત્રણ કેન્દ્રો ખાતે યોજાનાર હોય નોંધાયેલા ઉમેદવારોએ https://cbseitms.nic.in/2024/nvsxi_11/AdminCard/AdminCard25 લિંકનો ઉપયોગ કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. વધુ માહિતી માટે ઉમેદવારો વિદ્યાલયના હેલ્પડેસ્ક નંબર ૯૪૨૭૯૮૧૨૮૦ અને ૯૧૩૦૧૫૬૫૩૯ પર સંપર્ક કરી શકશે તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.