Site icon

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વધુ એક રાજ્યએ કરી લોકડાઉનની ઘોષણા

કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે8 મેથી 16 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યુ છે.

Join Our WhatsApp Community

લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની એજન્સીઓ, રાજકીય પક્ષો ઉપરાંત ખાનગી એજન્સીઓને રાહત કાર્યમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને તૈનાત કરીને કોરોના વાયરસ સંક્રમણ સામે પગલાઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં કોરોના એ ફરી માથું ઉચક્યું, માત્ર 24 કલાકમાં ૫૦ ટકા કેસ વધ્યા. જાણો તાજા આંકડા.   

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version