કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે8 મેથી 16 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યુ છે.
લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની એજન્સીઓ, રાજકીય પક્ષો ઉપરાંત ખાનગી એજન્સીઓને રાહત કાર્યમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને તૈનાત કરીને કોરોના વાયરસ સંક્રમણ સામે પગલાઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં કોરોના એ ફરી માથું ઉચક્યું, માત્ર 24 કલાકમાં ૫૦ ટકા કેસ વધ્યા. જાણો તાજા આંકડા.