Site icon

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ(Shri krishna janmabhoomi) એવા મથુરાના(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ(Shahi Eidgah) વિવાદ પર મથુરા જિલ્લા કોર્ટે(Mathura district court) મોટો નિર્ણય લીધો છે

Join Our WhatsApp Community

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને(shahi eidgah Masjid) હટાવવાની માગ કરતી એક અરજીનો સ્વીકાર કર્યો છે. 

હવે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં(civil court) ટ્રાયલ(trial) ચાલશે. 

શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી(hearing) હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે. 

અરજદારોએ(Applicants) માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી(premises) શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક(Ownership of land) માગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Exit mobile version