Site icon News Continuous Bureau | Mumbai

લખીમપુર હિંસામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, મૃત્યુઆંક વધીને 9 થયો, વધુ એક નેતાની અટકાયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ તણાવ વધી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખીરીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે આ ઘટના પછી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. 

પત્રકાર રમણ કશ્યપનો મૃતદેહ પરિવાર જનોએ હોવાની પુષ્ટી કરી છે. પત્રકારના પરિજનોએ ચોકમાં મૃતદેહ રાખી ન્યાયની માંગ સાથે જામ કર્યો છે.

આ દરમિયાન પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવની અટકાયત કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version