Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટની ફટકાર ની અસર, ઉત્તરપ્રદેશ પોલીસે લખીમપુર ખીરી કેસમાં આટલા આરોપીની કરી ધરપકડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

 ગત રવિવારે લખીમપુર ખીરીમાં હિંસક બનાવ બન્યાના ચાર દિવસ બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

આ બંને પર એવો આરોપ છે કે તેઓ એવા વાહનમાં હતા જે થાર જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખતો હતો. 

જોકે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. ગુરુવારે સવારે જ આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા રાજનીતિમાં 20 વર્ષ; અમિત શાહ સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version