મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાયું : ‘break the chain’ હેઠળના આદેશ આ તારીખ સુધી માન્ય રહેશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 30 એપ્રિલ 2021

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે પહેલાં જ જાહેરાત કરી હતી કે પહેલી મે પછી લોકડાઉન ને લંબાવવામાં આવશે. હવે આ સંદર્ભે તેના આદેશ બહાર પાડી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ હવે ૧૫મી મે સવારે 07:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે.

આ દરમિયાન સરકારે જે અગાઉ આદેશો અને છૂટછાટ આપી છે તે આદેશ અને તે છૂટછાટ જેમની તેમ રહેશે. તે સંદર્ભે સરકારે કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો નથી. આ મામલે કોઇપણ પ્રકારનો બદલાવ કરવાનો હશે તો તેની માટે નોટિફિકેશન અને આદેશ જાહેર કરવામાં આવશે.

કોરોના ના સમયગાળા દરમિયાન પણ પીળું ચમકતું સોનુ જ ભારતીયોની પહેલી પસંદ છે. આયાત વધી… જાણો આંકડા…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More