Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી લોક ડાઉન રદ કરાયું

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી lockdown ખસેડી નાખવામાં આવ્યું છે. આ ચાર જિલ્લાઓના નામ ઓરંગાબાદ, નાંદેડ, બીડ અને જાલના છે. જ્યારે કે અન્ય બે જિલ્લાઓ એટલે કે પરભણી અને હિંગોલી માં lockdown ના નિયમો ચાલુ રાખવામાં આવ્યા છે.

વાત એમ છે કે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્થાનિક વેપારી અને લોકો દ્વારા lockdown નો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સત્તાધીશોનું માનવું છે કે lockdown ચાલુ રહેવું જોઈએ પરંતુ સામાન્ય લોકો આ માટે તૈયાર નથી.

બીજી તરફ રાજનૈતિક ગલીઓમાં ચર્ચા છે કે જે જિલ્લાના પાલક મંત્રીઓ સ્થાનિક છે તેઓ પ્રશાસન પાસે થી સફળ રીતે lockdown કેન્સલ કરવામાં સફળ રહ્યા છે. જ્યારે કે જે બે જિલ્લામાં lockdown લાગુ છે તેના પાલક મંત્રી મુંબઈ શહેરના છે. આ કારણથી અહીં lockdown ચાલુ રહેવા પામ્યું છે.

આમ મહારાષ્ટ્રમાં કોરા ના કેસ ભલે ભયજનક રીતે વધી રહ્યા હોય પરંતુ lockdown રદ થવાની શરૂઆત થઇ છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version