Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી લોક ડાઉન રદ કરાયું

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી lockdown ખસેડી નાખવામાં આવ્યું છે. આ ચાર જિલ્લાઓના નામ ઓરંગાબાદ, નાંદેડ, બીડ અને જાલના છે. જ્યારે કે અન્ય બે જિલ્લાઓ એટલે કે પરભણી અને હિંગોલી માં lockdown ના નિયમો ચાલુ રાખવામાં આવ્યા છે.

વાત એમ છે કે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્થાનિક વેપારી અને લોકો દ્વારા lockdown નો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સત્તાધીશોનું માનવું છે કે lockdown ચાલુ રહેવું જોઈએ પરંતુ સામાન્ય લોકો આ માટે તૈયાર નથી.

બીજી તરફ રાજનૈતિક ગલીઓમાં ચર્ચા છે કે જે જિલ્લાના પાલક મંત્રીઓ સ્થાનિક છે તેઓ પ્રશાસન પાસે થી સફળ રીતે lockdown કેન્સલ કરવામાં સફળ રહ્યા છે. જ્યારે કે જે બે જિલ્લામાં lockdown લાગુ છે તેના પાલક મંત્રી મુંબઈ શહેરના છે. આ કારણથી અહીં lockdown ચાલુ રહેવા પામ્યું છે.

આમ મહારાષ્ટ્રમાં કોરા ના કેસ ભલે ભયજનક રીતે વધી રહ્યા હોય પરંતુ lockdown રદ થવાની શરૂઆત થઇ છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version