Site icon

લોનાવાલા ફરવા જઈ રહ્યા છો? તો હવે નહીં જઈ શકો ; રાજ્ય સરકારે લાદ્યા આ પ્રતિબંધ  

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ દરમિયાન લોકોની ભીડ જમા ન થાય તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. આથી હવે અહીં એક સાથે પાંચ લોકો જમા થઈ શકશે નહીં. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત ધોધના એક કિલોમીટરના વિસ્તારમાં વાહનોની બંધી કરવામાં આવી છે. 

કોરોના નિયમો હળવા થતા પર્યટન સ્થળ અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગોવંડીમાં ગાર્ડનનું નામ ટીપુ સુલતાન આપવાના પ્રસ્તાવને પગલે મોટો હોબાળો; ભાજપે રસ્તા પર ઊતરી આંદોલન કરવાની ચીમકી આપી, જાણો શું છે સમગ્ર મામલો

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version