Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બહુ ગાજેલી ઔરંગાબાદની રેલી કંઈ ખાસ ન રહી-કોઇ પણ મોટી જાહેરાત ન થઈ-ભાજપને હનુમાન ચાલીસા ગાવા માટે કાશ્મીર જવા કહ્યું-જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલીનું(Rally) આયોજન કર્યું હતું. આ રેલી રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા થનાર છેલ્લી રેલી હતી.  એવી અપેક્ષા હતી કે આ રેલીમાં મુખ્યમંત્રી  ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે. પરંતુ મુખ્યમંત્રીએ આવું કશું કહ્યું નહીં. આટલું જ નહીં પણ મુખ્યમંત્રીએ એકેય મોટી જાહેરાત પણ કરી નથી. જોકે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી(BJP) પર આક્ષેપોનો મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માતોશ્રી(Matoshree) ની બહાર નહીં પરંતુ કાશ્મીર માં જઈને હનુમાન ચાલીસા(Hanuman Chalisa) નું પઠન કરવું જોઈએ. મુસ્લિમ(Muslim) મતો મેળવવા માટે તેમણે જણાવ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેને(Balasaheb Thackeray) કદી મુસલમાનો થી તકલીફ નહોતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version