Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય:  મહારાષ્ટ્ર સરકારે ધોરણ-12ની પરીક્ષા રદ કરી 

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાજ્ય મંત્રી વિજય વડેટ્ટીવારે આજે જાહેરાત કરી છે કે રાજ્ય શિક્ષણ બોર્ડની 10 મી ધોરણની પરીક્ષાની જેમ જ 12 મા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

રાજ્યના 13 લાખ 70 હજાર વિદ્યાર્થીઓ 12 મા ધોરણની પરીક્ષા માટે બેઠા હતા.

આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટીવાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીઓ, ટાસ્ક ફોર્સ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં લેવામાં આવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં સીબીએસઈના બારમા ધોરણની પરીક્ષા રદ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. 

મુંબઈ સાગા ફિલ્મથી રાષ્ટ્રીય સ્વયં સંઘની લાગણી દુભાણી; નિર્માતા સહિત આ લોકોને માનહાનીની નોટિસ ફટકારી, જાણો વિગત

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version