405
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
30 જાન્યુઆરી 2021
કૃષિ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેઠાણની ઇમારત માટે સરકારી માલિકીની જમીન પર હવે ઇમારતોનું રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે જરૂરી એવો જાહેરનામું બહાર પાડી દીધું છે.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વર્ગ-૨ હેઠળ જે જમીન આવે છે તેના માટે મહત્ત્વપૂર્ણ છે.સરકારે એવો અંદાજ જાહેર કર્યો હતો કે વર્ગ-૨ હેઠળ આવતી જમીન વર્ગ-૧ હેઠળ રૂપાંતરિત નહીં થઈ શકે. સરકારના આ ભૂકંપને કારણે અનેક હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ નો રસ્તો બંધ થઈ ગયો હતો.
હવે તમારી હાઉસિંગ સોસાયટી સરકારી જમીનના ૫૦ ટકા પ્રિમિયમ ભરીને રિડેવલોપમેન્ટ કરી શકશે
You Might Be Interested In