મોટા સમાચાર : સરકારી જમીન પર હવે પ્રાઇવેટ ગૃહ નિર્માણ સંસ્થા નું રીડેવલપમેન્ટ થશે. મહારાષ્ટ્ર સરકારે અધ્યાદેશ જારી કર્યો. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

30 જાન્યુઆરી 2021

કૃષિ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેઠાણની ઇમારત માટે સરકારી માલિકીની જમીન પર હવે ઇમારતોનું રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે જરૂરી એવો જાહેરનામું બહાર પાડી દીધું છે.

સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વર્ગ-૨ હેઠળ જે જમીન આવે છે તેના માટે મહત્ત્વપૂર્ણ છે.સરકારે એવો અંદાજ જાહેર કર્યો હતો કે વર્ગ-૨ હેઠળ આવતી જમીન વર્ગ-૧ હેઠળ રૂપાંતરિત નહીં થઈ શકે. સરકારના આ ભૂકંપને કારણે અનેક હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ નો રસ્તો બંધ થઈ ગયો હતો.

 

હવે તમારી હાઉસિંગ સોસાયટી સરકારી જમીનના ૫૦ ટકા પ્રિમિયમ ભરીને રિડેવલોપમેન્ટ કરી શકશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More