Site icon

 મોટા સમાચાર : સરકારી જમીન પર હવે પ્રાઇવેટ ગૃહ નિર્માણ સંસ્થા નું રીડેવલપમેન્ટ થશે. મહારાષ્ટ્ર સરકારે અધ્યાદેશ જારી કર્યો. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

30 જાન્યુઆરી 2021

કૃષિ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેઠાણની ઇમારત માટે સરકારી માલિકીની જમીન પર હવે ઇમારતોનું રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે જરૂરી એવો જાહેરનામું બહાર પાડી દીધું છે.

સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વર્ગ-૨ હેઠળ જે જમીન આવે છે તેના માટે મહત્ત્વપૂર્ણ છે.સરકારે એવો અંદાજ જાહેર કર્યો હતો કે વર્ગ-૨ હેઠળ આવતી જમીન વર્ગ-૧ હેઠળ રૂપાંતરિત નહીં થઈ શકે. સરકારના આ ભૂકંપને કારણે અનેક હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ નો રસ્તો બંધ થઈ ગયો હતો.

 

હવે તમારી હાઉસિંગ સોસાયટી સરકારી જમીનના ૫૦ ટકા પ્રિમિયમ ભરીને રિડેવલોપમેન્ટ કરી શકશે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version