મહારાષ્ટ્ર સરકારે ‘ break the chain’ એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.

by Dr. Mayur Parikh

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે પોતાના મીની lockdown ના આદેશ માં અત્યાવશ્યક સેવાઓ આપનારી સૂચિ માં સુધારા વધારા કર્યા છે. સરકારના નવા આદેશ મુજબ પેટ્રોલ પમ્પ, કાર્ગો સર્વિસ, ડેટા સર્વિસ, આઇ ટી સર્વિસ, સુરક્ષા એજન્સી, ફળ વિક્રેતા આ સુવિધા આપનાર લોકોનો સમાવેશ કરી દીધો છે.

આ ઉપરાંત સરકારે જે વ્યક્તિઓ બહારગામ જવાની હોય તે વ્યક્તિને ટ્રાવેલિંગની છૂટ આપી છે. એટલે કે આ તમામ વ્યક્તિઓ કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી શકશે. જોકે આવું કરતા સમયે તેમણે પોતાની સાથે ટિકિટ રાખવી પડશે.

લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More