Site icon

બિલ્ડરોને મહાવિકાસ આઘાડી સરકારનો જોર કા ઝટકાઃ SRAના 520 પ્રોજેક્ટ રદ.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી(SRA) ના નામ પર છેલ્લાં 15 વર્ષથી ગરીબ રહેવાસીઓના ઝૂંપડાં તોડીને  તેમને બેઘર કરનારા બિલ્ડરોને(Builders) મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી(mahavikas aghadi) સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. SRAના 520 પ્રોજેક્ટ સરકારે રદ કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાજ્યના ગૃહ નિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાદે (Housing Minister Jitendra Awhad) જાહેર કર્યું છે કે ઝૂંપડાં તોડીને ઘરનું ભાડું નહીં આપનારા તમામ ડેવલપરોના લેટર ઓફ ઈન્ટેટ (LOI) રદ કરી નવી એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?

ગૃહ નિર્માણ પ્રધાનના કહેવા મુજબ નવી ક્રાંતિકારી સ્કીમ હેઠળ  SRA પ્રોજેક્ટ આપવા પહેલા સંબંધિત બિલ્ડરની ફાઈનાન્શિયલ કેપેસીટી તપાસમાં આવશે. તેની માટે એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે. જે બિલ્ડર નો પૂરો રેકોર્ડ રાખશે અને પ્રોજેક્ટ આપવાન  ભલામણ કરશે.  

સરકારના આ નિર્ણયથી લગભગ 40,000 ઝૂંપડા ધારકોને રાહત થશે એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય થે મુંબઈમાં હાલ 35,000 કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version