Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ કાયમ, રાજ્યમાં આજે ફરી દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,107 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 237 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,34,880 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 10,567 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.7 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,36,661 એક્ટિવ કેસ છે.

જાણો ભ્રષ્ટાચારની વાર્તા : બોરીવલીનો સો કરોડનો ફ્લાયઓવર 600 કરોડનો થયો, ભાજપ અને કૉન્ગ્રેસ આક્રમક; આખો મામલો સ્ટૅન્ડિંગ કમિટીમાં પહોંચ્યો
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version