સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ મહામારીની ઝપેટમાં! મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં આ 5 મોટા નેતાઓ થયા કોરોનાગ્રસ્ત 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર.  

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. 

રાજ્યમાં સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. 

વૅક્સિનેશન માટે આજથી મુંબઈમાં આ એજ ગ્રુપના બાળકોનું રજિસ્ટ્રેશન ચાલુ; જાણો વિગત
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More