Site icon

મહારાષ્ટ્રનો જંગ હવે સુપ્રીમ કોર્ટમાં- એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં આટલી અરજી કરી-આ મામલે આજે થશે સુનાવણી 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટનો(Political crisis) મામલો સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચી ગયો છે 

Join Our WhatsApp Community

રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેની(Eknath Shinde) આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં બે અરજીઓ કરી છે. 

પ્રથમ અરજીમાં શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker) તરફથી મોકલેલી અયોગ્યતા નોટિસને(Disqualification notice) પડકારી છે. 
 
બીજી અરજીમાં શિંદે જૂથે અજય ચૌધરીને(Ajay Chaudhary) શિવસેના ધારાસભ્ય(Shiv Sena MLA) દળના નેતાના રૂપમાં નિમણૂંકને પણ પડકારી છે. 

આ સાથે શિવસેનાના સુનીલ પ્રભુને(Sunil Prabhu) ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 

જસ્ટિસ સૂર્યકાન્ત(Justice Suryakant) અને જસ્ટિસ જેબી પારડીવાલાની(Justice JB Pardiwala) વેકેશન બેન્ચ(Vacation bench) સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરશે.

આ સમાચાર પણ વાંચો  : ઉદ્ધવ ઠાકરેને જે વાતનો સૌથી વધારે ડર હતો તે જ થયું- એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ફોન પર વાત થઈ- જાણો શું છે નવું પોલિટિકલ Update

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version