Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવવાથી કોંકણ રેલવે ટ્રેક પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર મુસાફરો ફસાયા છે. 

મહારાષ્ટ્રમાં ખરાબ સ્થિતિ વચ્ચે PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. 

Join Our WhatsApp Channel

વડાપ્રધાને સ્થાનિક સ્થિતિનો તકાજો મેળવ્યો હતો અને રાજ્યને તમામ સંભવિત મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version