175
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,194 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 853 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 49,42,736 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 63,842 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.54% થયો છે.
હાલ રાજ્યમાં 6,39,075 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,61,668 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે.
You Might Be Interested In