Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ગુરુવારે થયો ‘ઓમિક્રોન વિસ્ફોટ’; એક જ દિવસમાં આવ્યા આટલા નવા કેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર 

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે પણ ખતરો હજુ યથાવત છે.

રાજ્યમાં આજે ઓમીક્રોન વરિયન્ટના 121 નવા કેસ નોંધાયા છે. 

આ તમામ કેસ નાગપુરમાં 82, વર્ધામાં 15, પુણેમાં 9, સિંધુદુર્ગ 8, ધુળેમાં 2, લાતુરમાં 2, અમરાવતીમાં 2. યમતમાળમાં 2 નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમીક્રોનના 3455 દર્દીઓ નોંધાયા છે જ્યારે 2291 દર્દીઓ સાજા થયા છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8081 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે અને 7179ના રિપોર્ટ આવ્યા છે. 902 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે.

કર્ણાકટમાં ચાલી રહેલા હિજાબ વિવાદના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, આ શહેરમાં આજે ‘હિજાબ ડે’ મનાવવામાં આવશે; જાણો વિગતે  

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version