Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધરી, રાજ્ય માં દૈનિક કોરોના કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધારે. જાણો આજના નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,401 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 572 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  51,01,737 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 60,226 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86.03% થયો છે.

હાલ રાજ્યમાં 6,28,213 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,94,38,797 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version