Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં થોડી રાહત: દૈનિક કોરોના કેસની સરખામણીએ સ્વસ્થ થનારા દર્દીઓનો આંક વધ્યો. જાણો આજના નવા આંકડા અહીં..

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 51,751 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 258 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 34,58,996 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 52,312 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.94% થયો છે

હાલ રાજ્યમાં 5,64,746 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,23,22,393 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version