મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રવેશબંધી, જે વ્યક્તિ જિલ્લો બદલશે તેના હાથમાં ક્વોરન્ટીન ના સિક્કા મારવામાં આવશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

ગુરૂવાર

બુધવારે મોડી રાત્રે બહાર પાડેલા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં હવે જિલ્લા બંદી લાગુ કરવામાં આવી છે. આ કાયદા મુજબ હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો નહીં જઈ શકે. પરંતુ અતિ આવશ્યક સુવિધા પ્રદાન કરી રહેલા લોકોને આ મામલે છૂટ આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રશાસનિક અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જે કોઈ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય તે વ્યક્તિના હાથ ઉપર 14 દિવસ અલગ રહેવાનો સિક્કો મારવામાં આવે. આવું કરવાને કારણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કોરોના નહીં પ્રસરી શકે.

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More