Site icon

રાહતના સમાચાર : મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો. જાણો આજના નવા આંકડા..

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,621 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 567 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 47,71,022 થઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં 59,500 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84.7% થયો છે.

હાલ રાજ્યમાં 6,56,870 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,78,64,426 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.
 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version