Site icon News Continuous Bureau | Mumbai

બંગાળની હિંસામાં મૃત્યુ પામેલા લોકોને આટલા લાખનું વળતર મળશે, મમતા બેનરજીએ કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી જે હિંસા થઈ છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ હત્યાઓને કારણે રાજનૈતિક આરોપ પ્રત્યારોપ ખૂબ ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. બીજી તરફ પોતાની આબરૂ બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને ને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હિંસામાં કુલ 16 લોકોના મૃત્યુ થયા છે.

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી
 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version