Site icon News Continuous Bureau | Mumbai

બંગાળની હિંસામાં મૃત્યુ પામેલા લોકોને આટલા લાખનું વળતર મળશે, મમતા બેનરજીએ કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી જે હિંસા થઈ છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ હત્યાઓને કારણે રાજનૈતિક આરોપ પ્રત્યારોપ ખૂબ ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. બીજી તરફ પોતાની આબરૂ બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને ને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હિંસામાં કુલ 16 લોકોના મૃત્યુ થયા છે.

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version