Site icon

Mandsaur : ગજબ… મધ્યપ્રદેશમાં લોકો ગધેડાને ખવડાવી રહ્યા છે ગુલાબ જામુન, કારણ જાણીને તમે હેરાન રહી જશો.. જુઓ વિડીયો.

Mandsaur : સોશિયલ મીડિયા પર મંદસૌરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે ગધેડા જોવા મળી રહ્યા છે. આ ગધેડાઓમાં કેટલાક લોકો થાળીમાં સજાવેલા ગુલાબ જામુન પીરસતા જોવા મળે છે.

People fed Gulab Jamun to donkeys in Mandsaur, watch viral video

Mandsaur : ગજબ… મધ્યપ્રદેશમાં લોકો ગધેડાને ખવડાવી રહ્યા છે ગુલાબ જામુન, કારણ જાણીને તમે હેરાન રહી જશો.. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai 

Mandsaur : મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં લાંબા સમયથી વરસાદ નથી પડી રહ્યો. અહીં વરસાદ ન હોવાને કારણે દરેક લોકો પરેશાન છે. ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. સારા વરસાદ માટે એમપીમાં વિવિધ પ્રકારની યુક્તિઓ કરવામાં આવી રહી છે. આ એપિસોડમાં મંદસૌરમાં એક અલગ જ યુક્તિ કરવામાં આવી છે. અહીં કેટલાક લોકોએ બે ગધેડાને ગુલાબ જામુન ખવડાવ્યા. ગધેડાઓને ગુલાબ જામુન ખાતા જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કે તેમને ગુલાબ જામુન કેમ ખવડાવવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

ગધેડાએ ઉત્સાહથી ગુલાબજામુન ખાધા

વાસ્તવમાં મંદસૌરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે ગધેડા જોવા મળી રહ્યા છે. અને કેટલાક લોકો તેમને થાળીમાં ગુલાબ જામુન ખવડાવતા જોવા મળે છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગધેડા પણ ખૂબ જ ઉત્સાહથી ગુલાબજામુન ખાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Suji Nuggets : બાળકો માટે સાંજે નાસ્તામાં બનાવો સોજી નગેટ્સ… ફટાફટ નોંધી લો આ સરળ રેસિપી

શું ગધેડાને ગુલાબ જામુન ખવડાવવાથી વરસાદ પડે છે?

ઉલ્લેખનીય છે કે આપનો દેશ ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી સારા ચોમાસાનું ઘણું મહત્વ છે. સિંચાઇ માટે બોર, કુવા અને નહેરની સુવિધા હોય તો પણ ચોમાસાના વરસાદ વિના ખેતીનો બેડો પાર થતો નથી. વરસાદ સારો થાય એ માટે ગ્રામીણ સમાજમાં અનેક માન્યતાઓ અને વિધીઓ જોવા મળે છે. લોકો વરસાદના વરતારા માટે સદીઓ જૂની પદ્ધતિ અપનાવે છે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version