Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ રાજ્ય સરકારે આગામી 20 જુલાઈ સુધી લંબાવ્યું નાઈટ કર્ફ્યૂ ; જાણો વિગતે 

મણિપુર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ રાત્રીના કર્ફ્યુને 20 જુલાઇ સુધી લંબાવી દીધું છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ સાંજના 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવાશે.

Join Our WhatsApp Channel

શાકભાજી વિક્રેતાઓ અને કરિયાણાની દુકાનો 12, 15, અને 18 જુલાઈના રોજ સવારના 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

કરિયાણાની દુકાનો બંધ હોય તે દિવસોમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી વ્યક્તિગત કમ્પ્યુટર અને મોબાઇલ અધિકૃત સેવા કેન્દ્રો ખુલ્લા રહી શકશે.  

આ ઉપરાંત મણિપુર સરકારે નાયબ કમિશનરો અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો છે કે નાઈટ કર્ફ્યુનો અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા. 

આવતીકાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લોક. જાણો વિગત.
 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version