Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ રાજ્ય સરકારે આગામી 20 જુલાઈ સુધી લંબાવ્યું નાઈટ કર્ફ્યૂ ; જાણો વિગતે 

મણિપુર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ રાત્રીના કર્ફ્યુને 20 જુલાઇ સુધી લંબાવી દીધું છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ સાંજના 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવાશે.

Join Our WhatsApp Channel

શાકભાજી વિક્રેતાઓ અને કરિયાણાની દુકાનો 12, 15, અને 18 જુલાઈના રોજ સવારના 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

કરિયાણાની દુકાનો બંધ હોય તે દિવસોમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી વ્યક્તિગત કમ્પ્યુટર અને મોબાઇલ અધિકૃત સેવા કેન્દ્રો ખુલ્લા રહી શકશે.  

આ ઉપરાંત મણિપુર સરકારે નાયબ કમિશનરો અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો છે કે નાઈટ કર્ફ્યુનો અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા. 

આવતીકાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લોક. જાણો વિગત.
 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version