256
Join Our WhatsApp Community
- મેટ્રો કારશેડ મામલે એનસીપીના નેતા શરદ પવાર વડાપ્રધાન નેરન્દ્ર મોદી ને મળશે
- તેઓ મેટ્રો કારશેડ માટે જમીન ની ઉપલબ્ધતા અંગે ઉકેલ લાવવા માટે વડાપ્રધાન ને વિકલ્પો વિશે વાત કરશે.
- સૂત્રો ના જણાવ્યા મુજબ આ મામલે નો ઉકેલ લાવવા ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ બન્ને નેતાઓ તૈયાર થયા છે અને તે માટે શરદ પવાર ને અપીલ કરી છે. જેને શરદ પવારે સ્વીકારી છે.
You Might Be Interested In