Site icon

મહારાષ્ટ્રના અનિલ દેશમુખે પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવાથી કર્યો ઇન્કાર, આ કારણોસર ઓનલાઈન જવાબ નોંધાવવા કરી વિનંતી ; જાણો વિગતે 

મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ફરી એકવાર ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી.

જોકે, આજે પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. કારણ એ છે કે તે વૃદ્ધ છે અને કેટલાક રોગોથી પીડાય છે. 

Join Our WhatsApp Community

અનિલ દેશમુખે આ સંદર્ભે ઇડીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ રેકોર્ડ કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે 11 વાગ્યા સુધી અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. 

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે
 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version