Site icon

મહારાષ્ટ્રના અનિલ દેશમુખે પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવાથી કર્યો ઇન્કાર, આ કારણોસર ઓનલાઈન જવાબ નોંધાવવા કરી વિનંતી ; જાણો વિગતે 

મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ફરી એકવાર ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી.

જોકે, આજે પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. કારણ એ છે કે તે વૃદ્ધ છે અને કેટલાક રોગોથી પીડાય છે. 

Join Our WhatsApp Community

અનિલ દેશમુખે આ સંદર્ભે ઇડીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ રેકોર્ડ કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે 11 વાગ્યા સુધી અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. 

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે
 

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version