Site icon News Continuous Bureau | Mumbai

ચિરાગ પાસવાનને મળ્યો મોટો ઝટકો, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ જમુઇ સાંસદ ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો લાગ્યો છે. 

કેન્દ્ર સરકારે ચિરાગને 12 જનપથ સ્થિત તેમના પિતાના નામે ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય અંતર્ગત આવતા ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે 14 જુલાઇએ બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી. 

જોકે, ચિરાગ પાસવાને બંગલો ખાલી કરવા માટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય પાસે થોડા વધુ સમયની માંગ કરી હતી પરંતુ તેમણે કોઇ રાહત મળી નથી

ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક વર્ષથી 12 જનપથ સ્થિત આ સરકારી બંગલામાં રહેતા હતા. ગત વર્ષે તેમનું નિધન થયુ હતું.  

હર હર મહાદેવ! શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાને ચડાવાઈ આટલી ધજાજી, 30 હજારથી વધુ શિવભક્તોએ કર્યાં દર્શન

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version