Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં એસ.ટી કર્મચારીઓની હડતાળ સામે પરિવહન નિગમની કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

એસ.ટી. મહામંડળને રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણી પર અડગ રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

હડતાળમાં સહભાગી થયેલા કર્મચારીઓને સસ્પેન્ડ, સેવા સમાપ્તી (હકાલ પટ્ટી) તેમજ ટ્રાન્સફરની કાર્યવાહી કરવાની એક કલમી કાર્યક્રમ એસ.ટી. મહામંડળે શરૂ કર્યો છે. 

બુધવાર સુધી એસ.ટી. મહામંડળે લગભગ ૧૦ હજાર ૩૦ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે.  જ્યારે દૈનિક વેતન પર કામ કરતા બે હજાર ૨૭ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢયા છે.

ઉલ્લેખનીય છે કે ગત સવા મહિનાથી એસ.ટી. કર્મચારી  વિલીનીકરણ કરવાની માગણી સાથે અચોક્કસ મુદત પર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 

લો કરો વાત, એક તરફ અમેરીકાએ ચીન પર પગલાં લીધા ત્યારે  એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version